$A$ ત્રિજ્યા અને $\omega$ કોણીય વેગ ધરાવતી નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો રેખીય વેગ કેટલો હોય?

  • A
    $v = A\omega$
  • B
    $v = A/\omega$
  • C
    $v = \omega/A$
  • D
    $v = A^2\omega$

Explore More

Similar Questions

વર્તુળાકાર કક્ષામાં $100$ વખત પ્રતિ મિનિટ પરિભ્રમણ કરતા કણનો કોણીય વેગ કેટલો હશે?

$30 \ cm$ ત્રિજ્યાનું એક પૈડું તેની ધરીની આસપાસ ભ્રમણ કરે છે અને $30^\circ$ નું કોણીય સ્થાનાંતર અનુભવે છે. પૈડા દ્વારા કાપેલ રેખીય અંતર ....... હશે.

એક કણ $5 \; cm$ ત્રિજ્યાના વર્તુળમાં અચળ ઝડપ અને $0.2 \pi \; sec$ ના આવર્તકાળ સાથે ગતિ કરે છે. કણનો પ્રવેગ .... $m/sec^2$ છે.

એક દડો $1 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $1.5 \, s$ ના આવર્તકાળ સાથે સમાન ગતિ કરી રહ્યો છે. જો દડાને $t = 8.3 \, s$ સમયે અચાનક રોકવામાં આવે,તો $t = 0 \, s$ સમયની તેની સ્થિતિની સાપેક્ષમાં દડાના સ્થાનાંતરનું મૂલ્ય .......... $m$ ની સૌથી નજીક હશે.

નિયમિત વર્તુળ ગતિમાં આવૃત્તિના પદમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo